ભાવનગર અે નગર જ્યાં સંસ્કાર અને
સાદગી હંમેશા સાથે સાથે રહ્યા...
- સ્વામી વિવેકાનંદ મે-૧૮૯૧
સાદગી હંમેશા સાથે સાથે રહ્યા...
- સ્વામી વિવેકાનંદ મે-૧૮૯૧
સ્વામીજી - લીંબડી અને વઢવાણ થઇને સિહોર રેલવે સ્ટેશને ઉતર્યા..સિહોરમાં
ગૌતમેશ્વર મહાદેવ મંદિરની જગ્યાએ ગુપ્ત વેશમાં રહેલા નાના સાહેબ પેશવા ને
મળ્યા ...
આ બંને મહાનુભાવોએ કરેલી ગુપ્ત ચર્ચા પણ એટલી જ ગુપ્ત રહી...
સિહોરથી વલભીપુર ભગવાન ગૌતમ બુદ્ધના વિચારોને લઇને વિહાર કરી રહેલા બૌદ્ધ ભિક્ષુ સાથે ચર્ચા કરી- મુલાકાત કરી.
વલભીપુરથી પાલિતાણા અહિંસા પરમો ધર્મના વયોમ માં વિહરતા સફેદ ધજાના દર્શન..કરી આ જગતને અહિંસા પરમો ધર્મના સંદેશને વંદી રહ્યાં... ત્યારબાદ પાલિતાણાથી ભાવનગરની મુલાકાતે ...આવવાનું મૂળ કારણ ભાવનગરના રાજ્યકરતાઓ અને દિવાન - પરંપરા વિશે તેઓએ ખૂબ સાંભળેલું...
ગાંધીજીના ગુરૂ સુરતી સાહેબના ...પ્રયાસને કારણે ભાવનગરના પૂર્વ દિવાન ગૌરીશંકર ઉદય શંકર ઓઝા કે જેઓએ -ભાવનગરના બાળ મહારાજા સર તખ્તસિંહજી નું લાલન પાલન એક પિતા તરીકે કરેલું ...ભાવનગરના દિવાન પદે અને ભાવનગર મહારાજાના પિતૃતુલ્ય શ્રી ગૌરીશંકર ઉદયશંકર ઓઝા પાછલી અવસ્થામાં -સંન્યાસ ધર્મ ગ્રહણ કરી સાધુ બની ગયેલા -શ્રી જશોનાથ મહાદેવ મંદિર હાેલ ખાતે ચાલતા નિયમિત સત્સંગમાં -બાળ સંન્યાસી વિવેકાનંદજી પ્રવચનનો લાભ લીધો -સંન્યાસી ગંગા ઓઝાના પ્રયાસથી ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી સાથે મુલાકાત ગોઠવાઈ - સને ૧૮૯૩ વિશ્વ ધર્મ પરિષદ - શિકાગો અમેરિકા - ખાતે યોજાનાર -
વિશ્વ ધર્મ પરિષદમાં યુવાન બાળ સંન્યાસી વિવેકાનંદ ભાગ લે તેવી ચર્ચા થઇ -
આ વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાની ભલામણ મુંબઈ ઇલાકાના ગવર્નર -કરી શકે અને મુંબઈ ઇલાકા ના ગવર્નર શ્રી- કોલ્હાપુર મહારાજાના ખાસ મિત્ર હતા..
બન્ને સાથે ક્રિકેટ રમતા -
ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી અને કોલ્હાપુર મહારાજા બંને વિદેશમાં સાથે ભણેલા -
આ સંબંધના નાતે ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી એક ભલામણ પત્ર કોલ્હાપુર મહારાજાને લખેલ ...
આ પત્ર - વિશ્વધર્મ પરિષદમાં શિકાગો - અમેરિકા ખાતે જવા માટે નિમિત બનેલ...
સ્વામી વિવેકાનંદનો ભાવનગર સાથે ત્યાર પછી પણ નાતો જળવાઇ રહેલ ...ત્યારબાદ કરેલા પત્ર વ્યવહારમાં ગાંધીજીના ગુરૂ પારસી સુરતી સાહેબને જે પત્ર લખેલો એમાં -
લખેલું કે...
ભાવનગર એ નગર જ્યાં સંસ્કાર અને સાદગી હંમેશા સાથે રહ્યાં..
- સ્વામી વિવેકાનંદ
સંકલન : અજીતસિંહ વાજા ભાવવંદના ભાવનગરના
જય ભાવનગર
આ બંને મહાનુભાવોએ કરેલી ગુપ્ત ચર્ચા પણ એટલી જ ગુપ્ત રહી...
સિહોરથી વલભીપુર ભગવાન ગૌતમ બુદ્ધના વિચારોને લઇને વિહાર કરી રહેલા બૌદ્ધ ભિક્ષુ સાથે ચર્ચા કરી- મુલાકાત કરી.
વલભીપુરથી પાલિતાણા અહિંસા પરમો ધર્મના વયોમ માં વિહરતા સફેદ ધજાના દર્શન..કરી આ જગતને અહિંસા પરમો ધર્મના સંદેશને વંદી રહ્યાં... ત્યારબાદ પાલિતાણાથી ભાવનગરની મુલાકાતે ...આવવાનું મૂળ કારણ ભાવનગરના રાજ્યકરતાઓ અને દિવાન - પરંપરા વિશે તેઓએ ખૂબ સાંભળેલું...
ગાંધીજીના ગુરૂ સુરતી સાહેબના ...પ્રયાસને કારણે ભાવનગરના પૂર્વ દિવાન ગૌરીશંકર ઉદય શંકર ઓઝા કે જેઓએ -ભાવનગરના બાળ મહારાજા સર તખ્તસિંહજી નું લાલન પાલન એક પિતા તરીકે કરેલું ...ભાવનગરના દિવાન પદે અને ભાવનગર મહારાજાના પિતૃતુલ્ય શ્રી ગૌરીશંકર ઉદયશંકર ઓઝા પાછલી અવસ્થામાં -સંન્યાસ ધર્મ ગ્રહણ કરી સાધુ બની ગયેલા -શ્રી જશોનાથ મહાદેવ મંદિર હાેલ ખાતે ચાલતા નિયમિત સત્સંગમાં -બાળ સંન્યાસી વિવેકાનંદજી પ્રવચનનો લાભ લીધો -સંન્યાસી ગંગા ઓઝાના પ્રયાસથી ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી સાથે મુલાકાત ગોઠવાઈ - સને ૧૮૯૩ વિશ્વ ધર્મ પરિષદ - શિકાગો અમેરિકા - ખાતે યોજાનાર -
વિશ્વ ધર્મ પરિષદમાં યુવાન બાળ સંન્યાસી વિવેકાનંદ ભાગ લે તેવી ચર્ચા થઇ -
આ વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાની ભલામણ મુંબઈ ઇલાકાના ગવર્નર -કરી શકે અને મુંબઈ ઇલાકા ના ગવર્નર શ્રી- કોલ્હાપુર મહારાજાના ખાસ મિત્ર હતા..
બન્ને સાથે ક્રિકેટ રમતા -
ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી અને કોલ્હાપુર મહારાજા બંને વિદેશમાં સાથે ભણેલા -
આ સંબંધના નાતે ભાવનગર મહારાજા સર તખ્તસિંહજી એક ભલામણ પત્ર કોલ્હાપુર મહારાજાને લખેલ ...
આ પત્ર - વિશ્વધર્મ પરિષદમાં શિકાગો - અમેરિકા ખાતે જવા માટે નિમિત બનેલ...
સ્વામી વિવેકાનંદનો ભાવનગર સાથે ત્યાર પછી પણ નાતો જળવાઇ રહેલ ...ત્યારબાદ કરેલા પત્ર વ્યવહારમાં ગાંધીજીના ગુરૂ પારસી સુરતી સાહેબને જે પત્ર લખેલો એમાં -
લખેલું કે...
ભાવનગર એ નગર જ્યાં સંસ્કાર અને સાદગી હંમેશા સાથે રહ્યાં..
- સ્વામી વિવેકાનંદ
સંકલન : અજીતસિંહ વાજા ભાવવંદના ભાવનગરના
જય ભાવનગર