અમદાવાદ-ભાવનગર-સુરત-ભાવનગર-અમદાવાદ વિમાની સેવાનો પ્રારંભ



 *નવી ઉડાન સેવા ને આવકાર અને સાંસદશ્રી નો અભીવાદન સમારેહ..*
અમદાવાદ-ભાવનગર-સુરત-ભાવનગર-અમદાવાદ વિમાની સેવાનો પ્રારંભ થઈ રહેલ હોય, આ ઉડાન સેવા ને આવકારવાનો તેમજ સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળ નો અભિવાદન કાર્યક્રમ માન. કેબીનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ શ્રી જીતુભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો
ઉપરોકત કાર્યક્રમ મા સંગઠન ના પદાધિકારીઓ, નગર સેવકો, શિક્ષણ સમિતીના સદસ્યો, મોરચા સેલ ના પ્રમુખ/મહામંત્રી દરેક વોર્ડના પ્રમુખ/મહામંત્રી વડીલો કાર્યકર્તા મિત્રો સાથે સમયસર ઊપસ્થિત રહયા
ભાવનગર

No comments:

Post a Comment

અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ

હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અન...